જ્ઞાનનું ઝરણું

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2010

suvichar

મનભાવતા ભોજન પર કાબુ ના રાખોતો રોગ થાય છે, હમેશા પેટને પૂછી ને ખાવું જીભ ને પૂછીને નહિ
જેને ભુખ ના હોય એને ભોજન માં સ્વાદ ના આવે.
જીવન માં પોલીસ , વકીલ , દાકતર થી બચવું જોઈએ ,તે દુર એટલા સારા.

ટિપ્પણીઓ નથી: