જ્ઞાનનું ઝરણું

મંગળવાર, 19 જાન્યુઆરી, 2010

અગ્નિમુખ ચૂર્ણ



દ્રવ્યો : કઠ આંઠ ગ્રામ ,ચિત્રકમૂળ સાત ગ્રામ ,અજમો પાંચ ગ્રામ ,હરડે છ ગ્રામ ,પીપર ત્રણ ગ્રામ, વજ બે ગ્રામ ,સુંઠ ચાર ગ્રામ  અને ઘીમાં તળેલી હિંગ એક ગ્રામ,મિક્ષ કરી બારીક વાટીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું .
અનુપાન : મધ , મોળી છાશ ,દહીં અથવા નવશેકા પાણી સાથે લેવું.
કયા રોગ પર અસરકારક : પેટના રોગો,નબળી પાચનશક્તિ,અર્જીણ કબજિયાત ,પેટના દુખાવો ,દમ ,ખાંસી ,વાયુ વગેરે પર આ ચૂર્ણ આપી શકાય.