-
જ્ઞાનનું ઝરણું
જ્ઞાનનું ઝરણું
ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010
૨૬ મી ડીસેમ્બર ૨૦૦૯ ના રોજ શ્રી તારક મેહતા એ ૮૦ વર્ષ પુરા કર્યા
આ વર્ષે ૨૬ મી ડીસેમ્બર ૨૦૦૯ ના રોજ શ્રી તારક મેહતા એ ૮૦ વર્ષ પુરા કર્યા તે સાથે તેમણે દિવ્યભાસ્કર ની સન્ડે પૂર્તિમાં તેમની કલમ બાવાનો બગીચો ની બંધ કરવાની જાહેરાત કરી આ વાત મારા મુજબ યોગ્ય નથી તેમણે કારણ આપ્યા છે તે કથળતું સ્વાસ્થ્ય ,વૃદ્ધા અવસ્થા ,પ્રવૃત્તિ નો અત્તિરેક .આપ સૌ આ વાત સાથે કેટલા સંમત છો.તેમણે વાચકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને મહિનામાં એક વાર તો લખવું જ જોઈએ તેવી હૃદય થી વિનંતી.તેઓ ૧૦૦ વર્ષ પુરા કરે તેવી શુભેચ્છા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો