જ્ઞાનનું ઝરણું

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

૨૬ મી ડીસેમ્બર ૨૦૦૯ ના રોજ શ્રી તારક મેહતા એ ૮૦ વર્ષ પુરા કર્યા

આ વર્ષે ૨૬ મી ડીસેમ્બર ૨૦૦૯ ના રોજ શ્રી તારક મેહતા એ ૮૦ વર્ષ પુરા કર્યા તે સાથે તેમણે દિવ્યભાસ્કર ની સન્ડે પૂર્તિમાં તેમની કલમ બાવાનો બગીચો ની બંધ કરવાની જાહેરાત કરી આ વાત મારા મુજબ યોગ્ય નથી તેમણે કારણ આપ્યા છે તે કથળતું સ્વાસ્થ્ય ,વૃદ્ધા અવસ્થા ,પ્રવૃત્તિ નો અત્તિરેક .આપ સૌ આ વાત સાથે કેટલા સંમત છો.તેમણે વાચકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને મહિનામાં એક વાર તો લખવું જ જોઈએ તેવી હૃદય થી વિનંતી.તેઓ  ૧૦૦ વર્ષ પુરા કરે તેવી  શુભેચ્છા.

ટિપ્પણીઓ નથી: