જ્ઞાનનું ઝરણું

બુધવાર, 6 જાન્યુઆરી, 2010

પ્રેરક સુવાક્યો

  1. પરમ સત્ય નું અસ્તિત્વ હૃદય માં છે. જે વિચાર હૃદય થી રહિત વહે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઇ જવું જોયએ.
  2. તર્ક નું સત્ય નહિ પણ આત્મા ના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે.
  3. સત્યોનો સૌથી શક્તિશાળી મિત્ર છે  સમય .
  4. સત્યનો સૌથી શક્તિશાળી દુશ્મન છે પૂર્વગ્રહ.
  5. સત્ય એ રીતે બોલવું જોયએ કે તે અપ્રિય ના લાગે.
  6. દરેક માનસ અજ્ઞાની છે, પણ દરેક નું અજ્ઞાન જુદી જુદી જાતનું હોય છે.
  7. આપને જેમ વધુ જાણતા જઈએ છીએ તેમ તેમ આપણ ને આપણાં અજ્ઞાન નું વધુ ને વધુ જ્ઞાન થતું જાય છે.
  8. જો તમે બીજાની ભૂલો માફ કરશો તોજ  ઈશ્વર તમારી ભૂલો માફ કરશે.
  9. મળેલા ધન થી જે સંતુષ્ટ છે તેને માટે સ્વર્ગ અહીં જ છે.
  10. આપણે જન્મ લઈએ ત્યાર થી મૃત્યુ પોતાનો હક નોધાવી દે છે.
  11. જિંદગી એટલે મુલતવી રહેલું મૃત્યુ.

ટિપ્પણીઓ નથી: