જ્ઞાનનું ઝરણું

બુધવાર, 6 જાન્યુઆરી, 2010

ભગવાન બુદ્ધ ની વાણી

ચાર આર્ય સત્ય

1. દુખ છે.
2. દુખ નું કારણ છે.
3. દુઃખનું નિવારણ છે.
4. દુખના નિવારણ નો માર્ગ છે.

ઉપદેશ

* હત્યા ના કરો.
ચોરી ના કરો.
વ્યભિચાર ના કરો.
અસત્ય ના બોલો.
નિંદા ના કરો.
કર્કશ વાણી ના બોલો.
વ્યર્થ વાતો ના કરો.
બીજાની સંપત્તિ પર નજર ના રાખો.
તિરસ્કાર ના કરો.
ન્યાયપૂવર્ક વિચારો.

ટિપ્પણીઓ નથી: