| અનુક્રમ નંબર | નામ | અર્થ |
|
|
|
| ૧ | ભૂતાત્મા | પ્રાણી માત્રના અંતરાત્મા રૂપ |
|
|
|
| ૨ | ભૂતભાવના | સર્વ પ્રાણીઓના જન્મદાતા તથા ભોગ્ય પદાર્થો અર્પણ કરીને તેની વૃધ્ધિ કરનાર |
|
|
|
| ૩ | પૂતાત્મા | પવિત્ર આત્માવાળા |
|
|
|
| ૪ | યોગવિદાનેતા | યોગવેત્તા પુરુષોના પણ નેતા |
|
|
|
| ૫ | કેશવ | કે એટલે બ્રહ્મા અને ઇશ એટલે મહાદેવ, એ બંને જેમને વશ છે એવા |
|
|
|
| ૬ | સર્વ | વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ જાણનાર |
|
|
|
| ૭ | શર્વ | પ્રલય કાળે સર્વનો નાશ કરનારા |
|
|
|
| ૮ | સ્થાણુ | અચલ, સ્થિર |
|
|
|
|
| ૯ | ભાવ | સર્વ ભક્તોને ફળસિધ્ધિ આપનારા |
|
|
|
| ૧૦ | સ્વયંભૂ | પોતાની મેળે જ ઉત્તપન્ન થનાર |
|
|
|
| ૧૧ | ધાતા | શેષનાગ રૂપે આખા જગતને ધારણ કરનારા |
|
|
|
| ૧૨ | હ્મષીકેશ | સર્વ ઈન્દ્રિયોના નિયંતા |
|
|
|
| ૧૩ | કૃષ્ણ | કેવળ આનંદમૂર્તિ |
|
|
|
| ૧૪ | પદ્મનાભ | નાભિમાંથી બ્રહ્મ ઉત્પત્તિ સ્થાન રૂપ કમળને ધારણ કરનારા |
|
|
|
| ૧૫ | સ્થવિર | અત્યંત પુરાતન, સનાતન |
|
|
|
| ૧૬ | પ્રભૂત | જ્ઞાન ઐશ્વર્ય વગેરે સંપન્ન |
|
|
|
| ૧૭ | માધવ | મા એટલે લક્ષ્મી તેના પતિ રૂપ |
|
|
|
| ૧૮ | પરંમંગલ | અત્યંત મંગળ સ્વરૂપ |
|
|
|
| ૧૯ | સુરેશ | સર્વ દેવના ઈશ્વર |
|
|
|
| ૨૦ | શર્મ | કેશવ કલ્યાણમૂર્તિ |
|
|
|
| ૨૧ | અજ | અજન્મા |
|
|
|
| ૨૨ | વસુમના | ઉદાર મનવાળા |
|
|
|
| ૨૩ | પુંડરીકાક્ષ | કમળ જેવા નેત્રવાળા, સર્વના હ્મદય કમળમાં વસનારા |
|
|
|
| ૨૪ | રુદ્ર | જગતના સંહાર સમયે પ્રાણીમાત્રને રડાવનાર |
|
|
|
| ૨૫ | બભ્રુ | સર્વ લોકોનું પોષણ કરનારા |
|
|
|
| ૨૬ | વિશ્વયોનિ | આખા વિશ્વના ઉત્પત્તિ સ્થાનરૂપ |
|
|
|
| ૨૭ | શુચિશ્રવા | પવિત્ર યશવાળા |
|
|
|
| ૨૮ | મહાતપા | જેમની ઈચ્છા શક્તિથી સ્વયં વિશ્વ ઉત્પન્ન થાય છે તે |
|
|
|
| ૨૯ | વેદવિત | વેદોનું મનન કરનારા |
|
|
|
| ૩૦ | ચતુરવ્યૂયુહ | મન, બુધ્ધિ, ચિત્ત તથા અહંકાર આ ચાર તત્વોમાં અનુક્રમે વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુધ્ધ તથા સંકર્ષણ રૂપે નિવાસ કરનારા |
|
|
|
| ૩૧ | પુનવર્સુ | જીવ સ્વરૂપે વારંવાર શરીરમાં નિવાસ કરનારા |
|
|
|
| ૩૨ | પ્રાંશુ | બલિરાજા પાસેથી ત્રણ પગલાં લેતી વખતે ઉજાત સ્વરૂપ ધારણ કરનારા |
|
|
|
| ૩૩ | ગોવિંદ | રસાતળમાં પેસી ગયેલી ગો અર્થાત પૃથ્વીનો વરાહના સ્વરૂપથી ઉધ્ધાર કરનાર |
|
|
|
| ૩૪ | ગોવિંદાપતિ | વેદશાસ્ત્ર જાણનારા ઋષિઓનાપણ પતિ |
|
|
|
| ૩૫ | મરીચિ | સર્વ કિરણોના પણ કિરણરૂપ |
|
|
|
| ૩૬ | હંસ | સંસારરૂપી બંધનનો નાશ કરનારા, બ્રહ્માને વેદ જણાવવા હંસરૂપ થયેલા |
|
|
|
| ૩૭ | સુપર્ણ | ગરુડ પક્ષીરૂપ |
|
|
|
| ૩૮ | વિશ્રુતાત્મા | જેમનું સ્વરૂપ જ્ઞાન વડે પ્રસિધ્ધ છે તેવા |
|
|
|
| ૩૯ | સ્રગ્વી | વૈજયંતીમાળા ધારણ કરનારા |
|
|
|
| ૪૦ | વાચસ્પતિ | વાણીના પતિ |
|
|
|
| ૪૧ | અગ્રણી | મુમુક્ષોને ઉત્તમ સ્થાનમાં લઇ જનારા |
|
|
|
| ૪૨ | ગ્રામીણ | સર્વ પ્રાણી સમુદાયના નેતા |
|
|
|
| ૪૩ | શ્રીમાન | શોભા સંપન્ન |
|
|
|
| ૪૪ | વહિન્ | અગ્નરૂપ |
|
|
|
| ૪૫ | અનિલ | વાયુરૂપ, નિત્ય જાગ્રત |
|
|
|
| ૪૬ | ધરણીધર | શેષ |
|
|
|
| ૪૭ | સહસ્ત્રમૂર્ઘા | હજારો માથાવાળા |
|
|
|
| ૪૮ | વૃષભ | ભક્તો પર કૃપા દ્રષ્ટિ દાખવનારા |
|
|
|
| ૪૯ | વિભુ | બ્રહ્મ વગેરે અનેક રૂપે રહેનારા |
|
|
|
| ૫૦ | સિદ્ધાર્થ | જેના મનોરથો હંમેશાં સફળ થાય છે તે |
|
|
|
| ૫૧ | વૃષપર્વા | જેમના સ્થાન પર ચઢવા ધર્મ એ જ પગથિયાં છે તેવા |
|
|
|
| ૫૨ | વર્ધમાન | સંસાર રૂપે વૃધ્ધિ પામનારા છતાં તેનાથી વિરક્ત રહેનારા |
|
|
|
| ૫૩ | અચ્યુત | સર્વ વિકારોથી રહિત |
|
|
|
| ૫૪ | અપાંનિધિ | સમુદ્રરૂપ |
|
|
|
| ૫૫ | ઉદ્ ભવ | પોતાની ઇચ્છા અનુસાર જન્મ લેનારા |
|
|
|
| ૫૬ | સ્કંધ | અમૃત રૂપે ગમન કરનારા તથા વાયુરૂપે શોષનારા |
|
|
|
| ૫૭ | વાસુદેવ | સર્વ જગતમાં વ્યાપક, સર્વથી પૂજાતા |
|
|
|
| ૫૮ | તાર | ગર્ભ – જન્મ, જરા અને મૃત્યુ રૂપી ભયમાંથી મુક્ત કરનારા |
|
|
|
| ૫૯ | શતાવર્ત | ધર્મના રક્ષણ માટે અનેક જન્મ ધારણ કરનારા |
|
|
|
| ૬૦ | ગરુડધ્વજ | ધ્વજમાં ગરુડનું ચિહ્નન ધારણ કરનારા |
|
|
|
| ૬૧ | ભીમ | જેમનાથી સમગ્ર જગત ભયભીત રહે છે તે |
|
|
|
| ૬૨ | સમયજ્ઞ | જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયના સમયને જાણનારા |
|
|
|
| ૬૩ | દામોદર | યશોદાએ જેમને દોરડાથી બાંધ્યા હતા તે, નામરૂપાત્મક જગત જેના ઉદરમાં – પેટમાં રહેલું છે તે |
|
|
|
| ૬૪ | પરમેશ્વર | જેમની લીલા શ્રેષ્ઠ છે તે |
|
|
|
| ૬૫ | સ્વાપન | આત્મજ્ઞાનરહિત વ્યક્તિને સુવડાવી દેનારા |
|
|
|
| ૬૬ | સંભોનિધિ | દેવો, મનુષ્યો, પિતૃઓ તથા અસુરો આ સર્વના નિવાસસ્થાનરૂપ |
|
|
|
| ૬૭ | કૃષ્ણ દ્વૈપાયન | વ્યાસરૂપે જેણે જન્મ લીધો છે તે |
|
|
|
| ૬૮ | મહામના | પોતાના મનથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશ કરનારા |
|
|
|
| ૬૯ | પરમેષ્ઠી | પ્રત્યેકના હ્મદયરૂપી આકાશમાં સ્થિતિ કરીને રહેનારા |
|
|
|
| ૭૦ | પ્રદ્યુમન | પુષ્કળ દ્રવ્યવાળા |
|
|
|
| ૭૧ | તીર્થકર | ચૌદ વિદ્યાઓના સ્રષ્ટા |
|
|
|
| ૭૨ | મનોજવ | મનના જેવા વેગવાળા |
|
|
|
| ૭૩ | મહાયજ્ઞ | યજ્ઞોમાં ઉત્તમ ગણાતા, જપ યજ્ઞ રૂપ |
|
|
|
| ૭૪ | પ્રગ્રહ | ભક્તોએ અર્પણ કરેલાં પત્ર, પુષ્પ વગેરેનો સ્વીકાર કરનારા અથવા ઈન્દ્રીયોરૂપી ઉધ્ધત ઘોડાઓને વશ રાખવા માટે જેમનો પ્રસાદ જ લગામ રૂપ થઈ શકે છે તે |
|
|
|
| ૭૫ | ગદાગ્રજ | વૈદિક મંત્રો દ્વારા જેમનો સાક્ષાત્કાર થઇ શકે છે તે |
|
|
|
| ૭૬ | સુંદ | અત્યંત દયાળુ |
|
|
|
| ૭૭ | જયંત | શત્રુઓનો પરાજય કરનારા |
|
|
|
| ૭૮ | તતુંવર્ધન | પ્રલયકાળે સંસારરૂપ તાંતણાને તોડી પડનારા |
|
|
|
| ૭૯ | કુંદર | મોગરાના પુષ્પ સમાન સુગંધવાળા |
|
|
|
| ૮૦ | પર્જન્ય | મેઘની માફક આધ્યાત્મિક |
|
|
|
| ૮૧ | દુર્ગમ | દુ;ખોથી જાણી શકાય છે તે |
|
|
|
| ૮૨ | સર્વ્તોમુખ | સર્વ તરફ નેત્ર તથા મુખવાળા |
|
|
|
| ૮૩ | શત્રુતાપન | દેવોના શત્રુને તપાવનાર |
|
|
|
| ૮૪ | ઉદુંબર | હ્નદયરુપી આકાશમાં પ્રગટ થનાર, અન્ન વગેરેથી જગતનું પોષણ કરનારા |
|
|
|
| ૮૫ | ધનુર્ધર | શ્રી રામ રૂપે ધનુર્ધારી |
|
|
|
| ૮૬ | ભૂર્ભૂવો | પૃથ્વી તથા સ્વર્ગની શોભારૂપ |
|
|
|
| ૮૭ | આધાર નીલય | પૃથ્વી,, પાણી, પવન, અગ્નિ, આકાશ એ પંચ મહાભૂતોના પણ આધાર રૂપ |
|
|
|
| ૮૮ | પ્રજાગર | નિત્ય જાગ્રત રહેનારા |
|
|
|
| ૮૯ | પ્રણવ | ઓમકાર રૂપ |
|
|
|
| ૯૦ | પ્રમાણ | પોતાના અસ્તિત્વમાં પોતે જ પ્રમાણભૂત |
|
|
|
| ૯૧ | યજ્ઞભૂત | યજ્ઞના રક્ષણકર્તા |
|
|
|
| ૯૨ | અન્નમ્ | અન્નરૂપ |
|
|
|
| ૯૩ | વૈખાન | પાતાળમાં વસી રહેલા, હિરણ્યાક્ષનો વધ કરવા માટે વરાહનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને જેમણે ખોદી હતી તે |
|
|
|
| ૯૪ | ક્ષિતીશ | પૃથ્વીના ઈશ્વર |
|
|
|
| ૯૫ | પાપનાશન | પાપનો નાશ કરનારા |
|
|
|
| ૯૬ | ચક્રી | સુદર્શન ચક્રને ધારણ કરનારા |
|
|
|
| ૯૭ | ગદાધર | ગદાને ધારણ કરનારા |
|
|
|
| ૯૮ | રથાંગપાણિ | હાથમાં ચક્ર ધારણ કરનારા |
|
|
|
| ૯૯ | અક્ષોભ્ય | કોઇનાથી ક્ષોભ પમાડી શકાય નહિં તેવા |
|
|
|
| ૧૦૦ | સર્વપ્રહરણાયુધ | પ્રહાર કરવામાં ઉપયોગી સર્વ પ્રકારના આયુધોને ધારણ કરનાર |
|
|
|
| ૧૦૧ | યત તત | યત શબ્દથી સ્વયંસિધ્ધ પરબ્રહ્મનો બોધ થાય છે. તત શબ્દ દ્વારા પરમાત્માનો બોધ થાય છે તે |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો