જ્ઞાનનું ઝરણું

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

ડાયાબીટીસ એટલે શું ?

ડાયાબીટીસ માં   પ્રેનક્રીંસ નામનો એક અવયવ હોજરી નીચે આવેલો છે.આ અવયવ માં લેન્ગેર્હેન્સ નામનો ટાપુઓ આવેલા છે.આના લાખો કોષો ઇન્સુલીન નામનો પદાર્થ બનાવવામાં રોકાયલા રહે છે.આ ઇન્સુલીનનો સ્ત્રાવ કર્બોદીતમાંથી બનતી સર્કરા ગ્લુકોઝ ને બણતણયોગ્ય  બનાવવામાં અગ્ત્યોનો ભાગ ભજવે છે. કેટલાક લોકો માં આ લેન્ગેર્હેન્સ નામનો ટાપુઓ કોષો ઓંચિતા તો કોઈના માં આસ્તે આસ્તે નાશ પામે છે. ઇન્સુલીન ના અભાવ થી પેશીઓની શક્તિ પેદા કરવા માટે ગ્લુકોઝ વાપરવાની શક્તિ હણાય છે. અને આ ગ્લુકોઝ લોહીમાં મળે છે જે પેશીઓની માંગ ને પૂરી પડે છે.લોહી માં વધુ બિનજરૂરીપ્રમાણમાં વધતી સુગરનું વધારાનું પ્રમાણ પેશાબ વાટે બહાર નીકળી જાય છે આને કેહવાય ડાયાબીટીસ

ટિપ્પણીઓ નથી: